ચણા-રાયડો ટેકાના ભાવે વેચવાથી વંચિત રહેલા ખેડૂતો માટે શું આવ્યા રાહતના સમાચાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Mar 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચણા અને રાયડો ટેકાના ભાવે વેચવાથી વંચિત રહેલા ખેડૂતોનો પાક ખરીદાશે. મેસેજ મળ્યા બાદ પાકનું વેચાણ ન કરી શકનાર ખેડૂતોનો પાક શનિવારે ખરીદાશે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ડાયરેકટર સંજય મોદીએ આદેશ આપ્યો હતો.