સાવરકુંડલામાં ખેડૂતો માટે લોકદરબાર, વીજળી, પાણી મુદ્દે કરાઈ રજૂઆત
abp asmita
Updated at:
22 Oct 2021 04:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાવરકુંડલામાં ખેડૂતો માટે બે ધારાસભ્યોએ લોકદરબાર યોજ્યો હતો. જેમાં ખેડૂતો પોતાની સમસ્યાઓ લઈને આવ્યા હતા. અમરીશ ડેર અને પ્રતાપ દુધાતે આ લોકદરબાર યોજ્યો હતો. ખેડૂતોએ વીજળી, પાણી મુદ્દે રજૂઆત કરી હતી.