ગીર સોમનાથના કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કેમ કર્યો હોબાળો?, જુઓ વીડિયો

Continues below advertisement
ગીર સોમનાથમાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. 20 કિલો મગફળી ના 700 રૂપિયા ભાવ બોલતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે યાર્ડના બોર્ડ પર ભાવ અલગ છે અને જમીની હકીકત અલગ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram