ફળદુ સાહેબ તમે પહેલાં શું બોલેલા એ પણ તમને સંભળાવી દઈએ.......એ વખતે ખેડૂતોને ખાતરની જરૂર નહોતી પણ તમને મતની જરૂર હતી......

Continues below advertisement

કોરોના કાળમાં પણ ખાતરના ભાવ વધારવાના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને હવે કૃષિ મંત્રીના નિવેદનમાં ફરક જોવા મળ્યો હતો.  જો કે હાલ વેચાણ નહીં કરવાની સૂચના આપી છે. ખાતરના નવા ભાવ સાથેની બેગ હાલ નહીં વેચાય

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram