બનાસકાંઠાના દિયોદરમાં પાણી મુદ્દે ખેડૂતોએ શરું કર્યું આંદોલન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠાના દિયોદર માં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન મળતા આજે રોષે ભરાયેલા ખેડૂતો ધરણા પર બેઠા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સિંચાઇ માટે ખેડૂતોને કેનાલ મારફતે પાણી ના આપતા ખેડૂતો નાયબ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી જઈ જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે..