ફટાફટ:અમદાવાદની સાબરમતી નદીમાં છોડાયું 600 ક્યુસેક પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદની સાબરમતી નદીમાં છોડાયું 600 ક્યુસેક પાણી. સાબરમતી નદીમાં પાણી એકઠું થયા બાદ ફતેવાડી કેનાલમાં છોડાશે પાણી. દૂધની ગુણવત્તા ચકાસવા માટે રાજકોટ મનપાની ફૂડ શાખાએ તપાસ શરૂ કરી. ગોંડલ ચોકડી પાસે રસ્તા પર દૂધના વાહનમાંથી સેમ્પલ લેવાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram