ફટાફટ:કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં મળશે સહાય, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 08:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં જ મળશે સહાય. મહેસુલ વિભાગનો પરિપત્ર. રાજ્યમાં 24 કલાકમાં 31 કોરોનાના નવા કેસ નોંધાયા. 32 દર્દીઓ સાજા થયા. કમૌસમી વરસાદના કારણે ખેતીમાં નુકસાન ન થયા હોવાનું આવ્યું બહાર. અતિવૃષ્ટિવાળા વિસ્તારમાં રાહત પેકેજ-2ની જાહેરાત કરાશે.