ફટાફટઃ રાજ્યને ભિક્ષુક મુક્ત બનાવવા માટે સરકારની ઝુંબેશ, શું કરાશે કામગીરી?

Continues below advertisement

રાજ્યને ભિક્ષુક મુક્ત બનાવવા માટે સરકારે વડોદરાથી ઝુંબેશ શરૂ કરી છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે ધારાસભ્ય, અધિકારી અને પોલીસ કમિશનર સાથે બેઠક કરી છે. હવે વડોદરામાં ભિક્ષુકોની ઓળખ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram