ફટાફટ: આજે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા, જુઓ મહત્વના ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ભાજપના મનસુખ માંડવિયા (Mansukh Mandvia) અને પરસોત્તમ રૂપાલાની (Parsottam Rupala) (Jan Ashirwad Yatra) જન આશીર્વાદ યાત્રા. મનસુખ માંડવિયા રાજકોટથી અને ઊંઝાથી પરસોત્તમ રૂપાલા કરશે જન આશીર્વાદ યાત્રા શરૂ. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી. રક્ષાબંધનના તહેવારને લઈને વધ્યા મીઠાઇના ભાવ.