ફટાફટઃ રાજ્યમાં 31 દિવસ બાદ કોરોનાથી એક દર્દીનું મોત, કેટલા દર્દી થયા કોરોનામુક્ત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 07:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં 31 દિવસ બાદ કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 14 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. સુરત કોર્પોરેશન અને જિલ્લામાં આઠ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.