ફટાફટઃPM નરેન્દ્ર મોદી 16 જુલાઈએ ગાંધીનગરના વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશનનું કરશે વર્ચુઅલ લોકાર્પણ,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રેલવે સ્ટેશન અને સાયન્સસિટી ખાતે ત્રણ નવીન પ્રકલ્પોનું 16 જુલાઈએ બપોરે ચાર વાગ્યે વર્ચુઅલ લોકાર્પણ કરશે. યાત્રાધામ દ્વારકાના જગતમંદિર પર વીજળી પડી છે. ધ્વજાના સ્તંભને નુકસાન થયું છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram