ફટાફટઃ સુરેન્દ્રનગરના ખેડૂતો વીજ ધાંધિયા અંગે સોમવારે કરશે રેલી, શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

અપૂરતી વીજળીની સમસ્યા અંગે સુરેન્દ્રનગરના ખેડૂતો સોમવારે રેલી કરશે. ઢોલ વગાડીને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ખેતી માટે પાણી અને વીજળીથી પરેશાન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram