નો રિપીટેશન થિયરી અંગે પૂર્વ આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણીએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ આરોગ્ય રાજ્યમંત્રી(Former Minister) કુમારભાઈ કાનાણી(Kumarbhai Kanani)એ નો રિપીટેશન થિયરી અંગે તેમનો મત જણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પાર્ટીનો નિર્ણય છે, જે પાર્ટીએ નિર્ણય કર્યો છે તેની સાથે જ અમે છીએ.