પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ નર્મદાના પાણી મુદ્દે સરકાર સામે ચઢાવી બાયો, શું લગાવ્યો આરોપ?
Continues below advertisement
પૂર્વ સાંસદ(Former MP) પુષ્પદાન ગઢવી(Pushpadan Gadhvi)એ નર્મદા(Narmada)ના વધારાના એક મિલિયન એકર ફિટ પાણી કચ્છને આપવા મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. તેમણે નર્મદાના પાણી મુદ્દે કચ્છને વર્ષોથી અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Kutch Narmada ABP ASMITA Pani Former MP ABP Live ABP News Live Pushpadan Gadhvi