ગઢડા મંદિર ટ્રસ્ટની બેઠકમાં DySP નકુમની ભૂમિકાને લઇ એસપી સ્વામીએ ઉઠાવ્યા સવાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2020 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ચાલતા વિવાદમાં હવે બોટાદના dysp નકુમ પણ આવ્યા છે. એસ પી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરીને cctv ફૂટેજ જાહેર કરીને dysp નકુમ અને દેવપક્ષના હરજીવનદાસ સ્વામી સામે ગંભીર આરોપ કર્યા હતા. ઉપરાંત મંદિરના વહીવટનું ઓડિટ ન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો. ચેરમેન પદના વિવાદમાં પોલીસે જોરજબરદસ્તી કરી હોવાનો આરોપ મૂક્યો હતો.