Gandhinagar:ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા અંગે આવતીકાલે સરકાર લઇ શકે છે નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ફેબ્રુઆરીના અંત પહેલા ધો 6-7-8 ના વર્ગો શરૂ થઇ શકે છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઇ શકે છે. મહત્વનું છે કે અગાઉ સરકારે ધો 9-12 ના વર્ગો ક્રમશઃ શરૂ કર્યા હતા.