ગીર સોમનાથઃ લૂંટારુઓ બન્યા બેફામ, ધોળા દિવસે 40 લાખથી વધુની લૂંટ કરી થયા ફરાર
abp asmita
Updated at:
19 Oct 2021 02:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના ઉના બસ સ્ટેન્ડ નજીક 47 લાખની લૂંટને અંજામ આપી લૂંટારુ ફરાર થયા છે. પાંચથી છ લૂંટારુઓએ રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી છે. ઉનાથી ભાવનગર જતા આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટીને આ શખ્સો ફરાર થયા છે.