ગીરસોમનાથ: વેરાવળમાં સ્થિત સંસ્કૃત યુનિવર્સીટી ખાતે નવનિર્મિત ભવનનું લોકાર્પણ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીરસોમનાથના (Girsomnath) વેરાવળમાં (Veraval) સ્થિત સંસ્કૃત યુનિવર્સીટી (Sanskrit University) ખાતે નવનિર્મિત ભવનનું સંસદ રાજેશ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 12 કરોડના ખર્ચે કન્યા છાત્રાલય, યોગ ભવનનું નિર્માણ કરાયું છે. ગુજરાતની એક માત્ર સંસ્કૃત યુનિવર્સીટી વેરાવળમાં આવેલી છે. જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ જોડાયા છે.