ગોધરા:ધર્મપરિવર્તન મામલે પરિવારનો ખુલાસો, કોઈ ધર્મનો અંગીકાર નથી કરાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 03:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોધરાના ભુરાવાવમાં ધર્મપરિવર્તન મામલે પરિવારે ખુલાસો કર્યો છે કે તેઓએ કોઈ ધર્મનો અંગીકાર નથી કર્યો. સિંધી જ છે અને સીંધી જ રહીશું. મહત્વપૂર્ણ છે કે,, થોડા દિવસ અગાઉ ભુરાવાવ વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો.