ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાના વેપારીઓ થયા ખુશ, કેટલાના સોનાનું થયું વેચાણ?
abp asmita
Updated at:
29 Oct 2021 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે પુષ્ય નક્ષત્રમાં સોનાના વેપારીઓના અંદાજ કરતા 50 ટકા સોનાનું વેચાણ વધારે થયુ હતું. વેપારીઓએ 100 કરોડના સોનાના વેચાણનો અંદાજ મુક્યો હતો. પરંતુ 150થી 200 કરોડના સોનાનું ગુરવારે એક જ દિવસમાં વેચાણ થયું હતું.