કોરોનાકાળમાં સૌરાષ્ટ્રથી સારા સમાચાર, ઘટી રહી છે નવા કેસની સંખ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના સંક્રમણ અંગે સૌરાષ્ટ્રમાંથી રાહતના સમાચાર મળી રહ્યાં છે. અહીંયા રવિવારની તુલનાએ સોમવારે કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.જામનગરમાં 598 દર્દીએ કોરોનાને હરાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram