સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, ખેડૂતોને સૌની યોજના મારફતે સિંચાઇનું પાણી અપાશે

Continues below advertisement

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ ખેંચાતા મોહન કુંડારીયા ખેડૂતોને વ્હારે આવ્યા છે. ખેડૂતોને પાક માટે સૌની યોજના મારફતે સિંચાઇનું પાણી આપવામાં આવશે. મોરબી અને ટંકારા વિસ્તારના ખેડૂતોને મચ્છુ ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram