રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે આવ્યા સારા સમાચાર, કમિશનમાં કેટલો કરાશે વધારો?

Continues below advertisement

રાજ્ય સરકાર સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. વિક્રેતાઓના કમિશનમાં સરકાર વધારો કરશે. સંચાલકોના હાલનું 102 રૂપિયાનું કમિશન વધારીને 130થી 150 કરવા વિચારણા ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram