ગણેશ મહોત્સવ માટે સરકારની મંજૂરી, ગણેશ મૂર્તિના ભાવમાં 25 ટકાનો વધારો કરાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 05:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગણેશ મહોત્સવ માટે સરકારે મંજૂરી આપી છે. 4 ફૂટની પ્રતિમા સાથે લોકો મૂર્તિની સ્થાપના કરી શકશે. મૂર્તિકારોએ મૂર્તિના ભાવમાં 25 ટકાનો વધારો કર્યો છે. ત્યારે મૂર્તિકારોનું કહેવું છે કે, સરકારે આ મામલે વહેલો નિર્ણય કરવાની જરૂર હતી.