મોદી સરકારે ખેડૂતોને કરાવ્યો બહુ મોટો ફાયદો, જાણો ખાતરના ભાવમાં કરાયો કેટલો મોટો ઘટાડો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2021 01:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર 16.41 લાખ હેક્ટર થાય છે. રાજ્યના કુલ વાવેતરના 13 ટકા બાગાયતી પાકો છે. વર્ષ 2016-17 પ્રમાણે બાગાયતી પાકોમાં ગુજરાતનું દેશમાં ચોથું સ્થાન હતું. છેલ્લા 15 વર્ષમાં બાગાયતી પાકોના વિસ્તારમાં 8.57 લાખ હેક્ટરનો વધારો થયો છે.કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસિડી વધારી હતી. ડીએપી ખાતરમાં 140 ટકા સબસિડી વધારવાનો નિર્ણય કર્યો હતો.