રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં સંવેદનશીલ નિર્ણય, હવેથી ખેડૂતોને 10 કલાક વીજળી મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 04:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લીધો છે. સિંચાઇ માટે સમસ્યા ન રહે તે માટે કાલથી બે કલાક વધુ વીજળી આપવામાં આવશે. હવેથી ખેડૂતોને 10 કલાક વીજળી મળશે.