રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકો-વિદ્યાસહાયકોની બદલીના નવા નિયમો કર્યા જાહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: રાજ્ય સરકારે શિક્ષકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. પ્રાથમિક શિક્ષકો-વિદ્યાસહાયકોની બદલીના નવા નિયમો જાહેર કર્યા છે. ધો. 1 થી 5, ધો. 6 થી 8 અલગ એકમ ગણાશે, પરસ્પર બદલી નહીં થઈ શકે. સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના પતિ કે પત્નીની બદલી હવે ગાંધીનગર જિલ્લાની સ્કૂલમાં થઈ શકશે.