કોરોનાના કેસ વધતા રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં કેટલા કલાકનો કરાયો વધારો

Continues below advertisement

કોરોનાના કેસ વધતા રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં બે કલાકનો વધારો કરાયો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં  31 માર્ચ સુધી નાઇટ કર્ફ્યૂ અમલમાં રહેશે. ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10થી સવારે છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram