ગુજરાત હાઇકોર્ટ પરિસર કેટલા દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે?

Continues below advertisement
ગુજરાત હાઈકોર્ટ પરિસર 12 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સંપૂર્ણ હાઇકોર્ટ પરિસરનું સેનિટાઈઝેશન કરવા માટે હાઇકોર્ટે નિર્દેશ કર્યા હતા. અત્યાર સુધીમાં હાઇકોર્ટના 130થી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ, ડોક્ટર તેમજ ચીફ જસ્ટિસના સ્ટાફના પણ અમુક લોકો સંક્રમિત હોવાના સમાચાર છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram