36 શહેરમાં રાત્રી કર્ફ્યુને લઈને રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 મે ગુરુવારથી રાજ્યના 36 શહેરોમાં હવે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂનો અમલ થશે. કેબિનેટની બેઠક બાદ સરકારે આ અંગેની જાહેરાત કરી હતી. કોરોનાની ત્રીજી લહેર માટે ટૂંક સમયમાં સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે તેવું મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું.