છેલ્લા 48 કલાકથી વરસતા વરસાદના કારણે વરસાદની ટકાવારી વધી, રાજ્યમાં 32.58 ટકા વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 48 કલાકથી વરસતા વરસાદના કારણે વરસાદની ટકાવારી વધી છે. રાજ્યમાં 32.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તમામ 251 તાલુકાઓમાં 2 ઇંચ થી લઈને 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે.