ગુજરાત ST મંડળે આંદોલનની ઉચ્ચારી ચીમકી, પડતર પ્રશ્નના નિરાકરણની માંગ

Continues below advertisement

ગુજરાત ST મંડળે પોતાના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે અવાજ ઉઠાવ્યો છે. 15 સપ્ટેબર સુધી જો નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પગાર વધારાની માંગ અને બઢતી આપવા મામલે કર્મચારીઓએ માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram