ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ પણ નહીં, જાણો કોણે લીધો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ફી ભરવા ન આવતા વાલીઓને લઈ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ જતીન ભરાડે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ ન આપવાની વાત કરી હતી. જતીન ભરાડે કહ્યું હતું કે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં.