'સ્વામીજી એ જાણવું હતું, આ પ્રકારના વારંવાર વિવાદો તમે લોકો કરો...સામાન્ય નાગરિક, હરિભક્તો તમામની આસ્થાને ઠેસ તો પહોચે કે નહીં'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 May 2021 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં સત્તા માટે વિવાદ થઇ રહ્યો છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં દેવ પક્ષ પાસે સત્તાના સુકાન છે. ચૂંટણીમાં આચાર્ય પક્ષની 16 વર્ષ સત્તાનો અંત આવ્યો, દેવપક્ષે વહીવટ સંભાળ્યો હતો. એસ.પી. સ્વામીના સ્થાને હવે દેવ પક્ષના હરજીવન સ્વામી પાસે મંદિરનો વહીવટ છે. મંદિરના વહિવટ મામલે એક જ સંપ્રદાયના બે પક્ષો વચ્ચે વિવાદ છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વર્ષોથી આમને સામને છે.