લવ જેહાદના કાયદાની કલમ-5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગ પર સુનાવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 04:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલવ જેહાદના કાયદાની કલમ-5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગ પર સુનાવણી હાથ ધરાઇ છે. એડ્વોકેટ જનરલે સ્ટે હટાવવા માટે રજૂઆત કરી હતી. કાયદેસરનું ધર્માન્તરણ કરવા માટે કલેક્ટરની મંજૂરી હોવી જરૂરી છે.