કોરોનાની રસી વિના હર્ડ ઈમ્યિુનિટી ના આવે ને હર્ડ ઈમ્યુનિટી વિના કોરોના નહીં જાય એટલે.....

Continues below advertisement

ડૉ. તેજસ પટેલ અનુસાર વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ બીજાને સંક્રમિત કરીએ તેવી શક્યતા ઓછી છે.   વેક્સિન લીધા બાદ જો કોરોના સંક્રમિત થયા તો રિકવરી ઝડપથી આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram