કોરોના સંક્રમણ અંગે સૂઓમોટો પર હાઇકોર્ટનું અવલોકન, આંકડાઓમાં વિસંગતતા શા માટે છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 06:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ (Corona Transition) અંગે સૂઓમોટો (Suomoto) પર હાઇકોર્ટે (High Court) અવલોકન (observation) કર્યું છે. રાજ્ય સરકારને સવાલ કરતાં હાઇકોર્ટે પૂછ્યું હતું કે ટેસ્ટના આંકડા શા માટે ઘટ્યા? આંકડાઓમાં વિસંગતતા (discrepancy in statistics) શા માટે છે? રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સ્વીકાર્યું છે કે આંકડાઓમાં વિસંગતતા છે પણ અમારો ઇરાદો ખોટો નથી.