સુરેન્દ્રનગરમાં યુવાનના ઘરમાંથી તેનો મૃતદેહ મળ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં યુવાનના ઘરમાંથી તેનો મૃતદેહ મળ્યો. ગ્રામ પંચાયતોના સરપંચોને મળશે ઓળખ કાર્ડ. જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અભય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 548 કેસ. મોરબીમાં શાળાઓમાં વધ્યા કોરોના કેસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram