રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટકર્ફ્યૂ લંબાવાયો, ક્યાં સુધી રહેશે નાઈટકર્ફ્યૂ?

Continues below advertisement
રાજ્યમાં અમદાવાદ(Ahmedabad) સહિત આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ(Night curfew) 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. જ્યારે 20મી જુલાઈથી વોટરપાર્ક(waterpark) અને સ્વીમીંગ પુલ 60 ટકા કેપિસિટી સાથે શરૂ કરી શકાશે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની નોન એસી બસમાં 100 ટકા મુસાફરો બેસાડી શકાશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram