આઇસીએઆઇની જાહેરાત, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સીએ કોર્સની ફીમાંથી મુક્તિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સીએ કોર્સની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આઇસીએઆઇએ આ મામલે જાહેરાત કરી છે. માર્ચ 2023 સુધી આ સ્કીમ લાગુ રહેશે. તમામ કોર્સમાં આ ફી માફી મળશે.