ઈડરઃ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીની પ્રાર્થના સભાનું આયોજન, વતનમાં સ્મૃતિચિન્હ સ્થપાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 09:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામાયણ સિરીયલમાં લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીના વતન ઈડરમાં સ્મૃતિ ચિન્હ સ્થાપવામાં આવશે. અહીંયા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીની પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. જેમા સ્થાનિક કલાકારો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.