ATMમાં રોકડ નહીં હોય તો બેન્કને થશે દંડ,ક્યારથી લાગુ થશે નવો નિયમ?,જુઓ વીડિયો

Continues below advertisement

ATMમાં લોકોને પૂરતી રોકડ મળી રહે તે માટે રિઝર્વ બેન્કે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જો એટીએમમાં પૈસા નહીં હોય તો બેન્કને દંડ ફટકારવામાં આવશે. આ નવો નિયમ 1લી ઓક્ટોબરથી લાગુ થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram