સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલા કેટલા તળાવ અને ચેકડેમ થયા છલોછલ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jun 2021 09:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસા(Monsoon) પહેલા સૌરાષ્ટ્ર(Saurashtra)ના 125 તળાવ(Lake) અને 803 ચેકડેમ છલોછલ ભરાયા છે.સૌની યોજના હેઠળ ચોમાસા પહેલા જ અનેક વિસ્તારોમાં તળાવો અને ચેકડેમ ભરી દેવાયા છે.અહીંયા 4 લીંક મારફતે 125 તળાવોમાં નર્મદાના નીર ભરાયા છે.