ગુજરાત માટે સારા સમાચાર, રિકવર દર્દીઓની વધી રહી છે સંખ્યા, છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દી થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં વધુ 14 હજાર 770 દર્દીઓ કોરોના(Corona)ને હરાવી ચૂક્યાં છે.રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધુ લોકો કોરોના સામેનો જંગ જીતી ચૂક્યાં છે.રાજ્યોનો રિકવરી રેટ(Recovery Rate) 78.27 ટકા પર પહોંચી ગયો છે.