કચ્છના જખૌમાં માછીમાર ઈજાગ્રસ્ત થતા કોસ્ટગ્રાડ આવ્યું મદદે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કચ્છના જખૌમાં માછીમાર ઈજાગ્રસ્ત થતા કોસ્ટગ્રાડ આવ્યું મદદે. કોરોના અને ઓમીક્રોનના સંકટને જોતા મંગળવારે વિશ્વભરમાં 2 હજાર કરતા વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી. અમદાવાદમાં 12 દિવસમાં 22 ઘણા કોરોનાના કેસ નોંધવામાં આવ્યા. 24 કલાકમાં દેશમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 128 પર પોહચી. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram