હું તો પૂછીશઃ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ થયાના આરોપ પર મંત્રી જયેશ રાદડિયાએ શું કહ્યું?

Continues below advertisement
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ કરાઈ હોવાનો કિસાન કોંગ્રેસનો આરોપ છે. 3 હજાર 331 બોરી મગફળી નાફેડે રિજેક્ટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિજેક્ટ કરેલી મગફળી જૂનાગઢના માળિયા હાટિનામાં યાર્ડમાં પડી હોવાનો આરોપ લગાવ્યો હતો. પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડિયાએ કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. કોંગ્રેસના આક્ષેપ પર કહ્યુ હતું કે માળિયા હાટીના ખાતે  બનાવ બન્યો હતો. ગાડીઓ પરત ફરી હતી. ખેડૂતો આપેલી 3 હજાર બોરીઓ ગ્રેડિંગ બાદ પરત કેમ આવી છે તેની તપાસ કરવામાં આવશે. 3 હજાર બોરીના પૈસા ખેડૂતોને મળી જશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram