જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં રહેલા 71 સિંહોમાંથી 40સિંહો દેશના વિવિધ સ્થળોએ મોકલાશે, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદાનાં કેવડીયા ખાતે બનેલા પ્રાણી સંગ્રહાલયમાં અન્ય પ્રાણીઓ લાવવા માટે સક્કરબા ઝૂમાં રહેલા સિંહો લાવવામાં આવશે. જૂનાગઢનાં સક્કરબા ઝૂમાં રહેલા 71 સિંહોમાંથી 40 સિંહો દેશના વિવિધ સ્થળોએ મોક્લવામાં આવશે. પ્રાણીઓના આ આદાન-પ્રદાન માટે રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે.