કોરોનાના કપરા કાળમાં જૂનાગઢના ખેડૂતો ખાતરના ભાવ વધારાથી રોષમાં, કેટલો થયો વધારો?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કપરા સમયમાં જૂનાગઢના ખેડૂતો ખાતરના ભાવ વધારાના કારણે પરેશાન છે. વાવણીની સિઝન શરૂ થવાની છે એવામાં ખાતરના ભાવમાં 50થી 60 ટકાનો વધારો કરી દેવાયો છે.
Continues below advertisement