જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘે ખાતર મુદ્દે CM અને કલેક્ટરને લખ્યો પત્ર,શું કરી રજુઆત?
abp asmita
Updated at:
13 Nov 2021 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ ભારતીય કિસાન સંઘે ખાતર મુદ્દે મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખ્યો છે. રવિ સિઝનમાં પાકની વાવણી વખતે જ કંપનીઓએ ખાતરની અછત સર્જી છે. કૃત્રિમ અછત થકી કંપનીઓ ખેડૂતો પાસે લૂંટ ચલાવી રહી છે.