જૂનાગઢ:નોનવેજ અને ઈંડાની લારીઓ દૂર કરવા મુદ્દે વિરોધ, લારી ધારકોની રામધૂન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જૂનાગઢમાં જાહેર રસ્તાઓ પરથી નોનવેજ અને ઈંડાની લારીઓ દૂર કરવા મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો. લારી ધારકોએ રામધૂન બોલાવી હતી. લારી ધારકોએ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું હતું. અને નિર્ણય બદલવા માટે માંગ કરી હતી.
Continues below advertisement